post

13 Mar 2014

પરીક્ષા

હવે સરકારી નોકરીમા ભરતી માટે જરુરી પરીક્ષા જેવી કે ટાટ,ટેટ વગેરે આપતા પહેલા પણ એક પરીક્ષા આપવાની રહેશે.આ પરીક્ષાના મેળવેલ ગૂણના આધારે જ નક્કી થશે કે તમે તે પરીક્ષા આપવા માટે લાયક છો કે નહી...૫૦ થી ૫૫ % મેળવનાર વર્ગ ૩ ની ભરતી માટેની પરીક્ષા આપી શકશે.૫૫ થી વધુ વાળા વર્ગ ૨ ની પરીક્ષા અને ૭૦ % કે તેથી વધુ મેળવનાર વર્ગ ૧ ની ભરતી માટેની પરીક્ષા આપી શકશે